રાજકોટ ડીવીઝનના રેલવે પ્રોટેકશન સ્ટાફે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતેથી મનહર દુધરેરીયા ઉ.૨૪ રહે થાનગઢ તથા સિકંદર ચુડેસા ઉ.વ. ૨૫ રહે. થાનગઢ નામના શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરાઉ મોબાઈલ મળી આવ્યા હતા. એએસઆઈ મહારાજ સિંઘ અને હેડ કોન્સ્ટેબલ મનોજ પવાર સહિતના સ્ટાફે તસ્કરો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’