રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ માં સાધુવાસવાણી રોડ પર આવેલી ગુરુજી નગર આવાસ યોજનાને કોરોનટાઈન કરવામાં આવેલી હોય ત્યાંના સનિકોની રજૂઆત મુજબ આજરોજ વોર્ડ નંબર નવના કોર્પોરેટર કમલેશભાઈ મેરાણી કોર્પોરેટર પુષ્કર ભાઈ પટેલ આસિસ્ટન્ટ કમિશનર ધડુક વોર્ડ ઓફિસર ધવલ જેસડીયા વોર્ડના એસ આઈ મનોજ ભાઈ વાઘેલા એસ એસ આઈ ઉદયસિંહ તુવરા તા સામાજિક અગ્રણી હિતેશભાઈ સાવલિયા દ્વારા સનિકોને વહેલી સવારે દૂધ તા આવાસ દીઠ પાંચ કિલો ડુંગળી તથા પાંચ કિલો બટાટા નું વિતરણ કરવામાં આવેલું હતું. ઉપરોક્ત વસ્તુઓ મળવાથી ગુરુજીનગર આવાસ યોજના રહીશો દ્વારા હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો તા તેઓનો રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!