Abtak Media Google News

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના નવનિર્મિત શ્રી રામ મંદિરે શ્રી ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના માન. મંત્રી કૌશિકભાઈ પટેલએ  શ્રી સોમનાથ મહાદેવ અને શ્રી રામચન્દ્રજીના દર્શન કરી શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા .

11111 1સાથે જ શ્રી સોમનાથ ટ્રસ્ટના નવનિર્મિત શ્રી રામ મંદિર ખાતેના ઓડિટોરિયમમાં માન. મંત્રી  કૌશિકભાઈ પટેલએ  શ્રી સોમનાથની ઐતિહાસિક ડોક્યુમેન્ટરી ફિલ્મ & લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ  નિહાળી પ્રભાવિત થયેલા. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના પુજારી અને અધિકારી દ્વારા માન. મંત્રી  કૌશિકભાઈ પટેલનું સન્માન કરવામાં આવેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.