Abtak Media Google News

સોમનાથ મંદિર વિશ્વભરમાં સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગોમાનું એક છે ત્યારે યોગ દિવસ નિમિતે સોમનાથ મંદિરના પટાંગણમાં જ હજારો લોકોએ યોગ દિવસની ઉજવણી કરી આ સમયે રાજ્યમંત્રી જ્સાભાઈ બારડે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો અને પ્રાસંગિક પ્રવચન પણ આપ્યું… સાથે સાથે જીલ્લા કલેક્ટર ડો.અજય કુમાર, સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ગણ, વહીવટી તંત્ર સહીત હજારો ની જનમેદનીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને નરેન્દ્ર મોદી ના વિચારોને લોકો સમક્ષ મૂક્યા સાથે સાથે યોગ નું મહત્વ પણ સમજાવ્યું…

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.