ઉપલેટા નગરપાલિકા સંચાલીત તાજેતરમાં યોજાયે નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની ચુંટણીમાં સામાન્ય બેઠક ઉપરથી ભરત રાણપરીયા બીન હરીફ ચુંટાઇ આવતા તેનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું.નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની યોજાયેલ ચુંટણીમાં બીન હરીફ વિજેતા થનાર ભરત રાણપરીયાનું સ્વામી નારાયણ ગુરુકુળ ખિરસરા સ્વામી નારાયણ ગુરુકુળ ખિરસરા સ્વામી નારાયણ ક્ધયા ગુરુકુળ જામટીંબડી દ્વારા બન્ને સંસ્થાના પ્રમુખો સ્વામી શાસ્ત્રી નારણદાસજી સ્વામી, ધર્મસ્વરુપ દાસજી સ્વામી, ક્રિષ્નાગ્રુપ દ્વારા ભાવેશભાઇ સુવા, મયુરભાઇ સુવા, રાજભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગુભાઇ સુવા, મધર્સ પ્રાઇડ સ્કુલ વતી સંસ્થાના ડાયરેકટર ગજેન્દ્રસિંહ વાળા, પ્રિન્સીપાલ વૈશાલીબેન ખોડલધામ ચોક તરફથી હરસુખભાઇ સોજીત્રા સહીત સંસ્થાઓએ શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરાયું હતું. આ તકે ધારાસભ્ય લલીતભાઇ વસોયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, આહીર સમાજના પ્રમુખ પ્રવીણભાઇ, બ્રહ્મસમાજના પ્રદીપભાઇ જોશી સહીત હાજર રહેલ હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા