Abtak Media Google News

નર્મદા નીરના વધામણા લોકોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ગાંધીગ્રામ રામાપીર ચોકડી ખાતે આયોજીત ઉર્વશીબેન રાદીડીયા, માયાભાઇ આહીર અને ધી‚ભાઇ સરવૈયાનો લોકડાયરો હજારો શહેરીજનોએ મન મુકીને માણ્યો હતો. આ કાર્યક્રમમાં મહાનગરપાલીકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા ધારાસભ્ય સહીતના ઉ૫સ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.