Abtak Media Google News

બગસરા તાલુકાનાં હામાપુર ગામે કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા જરૂરીયાત પછાત વર્ગના લોકોને ૫૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હામાપુર ગામના વણકર નિવાસ વિસ્તારમાં પછાત વર્ગના લોકો જે ટકનું લઇ ટકનું ખાઇ છે તેવા લોકોને આ કોરોનાની મહામારી વચ્ચે રહીને જીવે છે, તેવા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે આચાર્ય ટી.અમે. ભટ્ટ તથા ફોરર્મેન બી.એસ.જોષી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.