બગસરા તાલુકાનાં હામાપુર ગામે કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા જરૂરીયાત પછાત વર્ગના લોકોને ૫૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હામાપુર ગામના વણકર નિવાસ વિસ્તારમાં પછાત વર્ગના લોકો જે ટકનું લઇ ટકનું ખાઇ છે તેવા લોકોને આ કોરોનાની મહામારી વચ્ચે રહીને જીવે છે, તેવા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે આચાર્ય ટી.અમે. ભટ્ટ તથા ફોરર્મેન બી.એસ.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા