એક નવા સંશોધનેમાં દાવો કર્યો છે કે સિલોકાઈબિન મશરૂમ એટલે કે જાદૂઈ મશરૂમ ડિપ્રેશનના દર્દીઓ માટે ઘણી અસરકારકરીતે ઔષધિય સારવાર કરી શકે છે. આ જાદૂઈ મશરૂમ ડિપ્રેશનથી પીડાતા દર્દીઓના મસ્તિષ્કના મુખ્ય તંત્રની ગતિવિધિને ફરીથી શરૂ કરી શકવામાં સક્ષમ છે. બ્રિટનના ઈમ્પીરિયલ કૉલેજ લંડનના સંશોધનકર્તાઓને ડિપ્રેશનથી પીડિત કેટલાક દર્દીઓની સારવાર માટે સિલોકાઈબિન(મશરૂમમાં પ્રાપ્ત થનાર મન: સક્રિય પદાર્થ)નો પ્રયોગ કર્યો છે. આ એવા દર્દીઓ હતા જેમની સારવાર પારંપારિક ઉપચાર દ્વારા સફળ થઈ શકી નહોતી. તેમણે જાણ્યુ કે સારવારના કેટલાક અઠવાડિયા બાદ, સિલોકાઈબિન લેવાવાળા દર્દીઓમાં બીમારીના લક્ષણો ઓછા થવા લાગ્યા હતા.
Trending
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા
- ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલ અને ફાર્મસીમાં 9મીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
- કાળઝાળ ગરમી: અમરેલી 41.6, રાજકોટનું 41.3 ડિગ્રી તાપમાન
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!
- દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો
- Metaએ US Governmentને શા માટે આપી આ ચેતવણી???