Abtak Media Google News

ભાજપે પોતાના 4 દિવસનાં વિજય સંકલ્પ અભિયાનનાં અંતર્ગત 12 લોકસભા સીટ પર વિજય સંકલ્પ સંમેલન શરૂ કર્યું છે.

વિજય સંકલ્પ સંમેલનમાં આણંદ ખાતે મનસુખ માંડવિયાએ પ્રિયંકા ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા હતા. આણંદમાં મનસુખ માંડવિયાનાં આ વાગ્બાણથી બીજેપીએ પ્રિયંકા ગાંધીને નિશાને લીધા હતા.

24 માર્ચનાં રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણા ખાતેથી વિજય સંકલ્પ સંમેલનની શરૂઆત કરી હતી. 27 તારીખ સુધી ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સમેલનનું આયોજન કરવામાં આવશે.

55822151 1433949503410682 5227128658413486080 N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.