Abtak Media Google News

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને બાન લેબ્સના માલીક તેમજ દ્વારકા દેવસ્થાન સમીતીના ટ્રસ્ટી મૌલેશભાઈ ઉકાણી ટ્રસ્ટી બન્યા બાદ સૌપ્રથમવાર તેમનો જન્મદિવસ આવ્યા બાદ તેઓએ ઉજવણી કરવાને બદલે દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં અલગ અલગ ઉત્સવો અને મનોરથ ઉજવીને પોતાનો જન્મદિવસ ધામધુમથી ઉજવ્યો હતો. તેમજ દ્વારકાધીશ જગત મંદિરમાં આવેલ શક્તિ માતાજીના મંદિરે અને દ્વારકાધીશ જગત મંદિરે અન્નકોટના પણ દર્શનનો લાભ લીધો હતો.

મૌલેશભાઈ ઉકાણીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખુણે જઈએ પરંતુ દ્વારકામાં રહેવાની મજા એ બીજે કયાંય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.