Abtak Media Google News

રેસકોર્ષ સ્થિત શિવધામમાં સર્વ સમાજ અને ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા દરેક સમાજમાં શિવભકિતનો મહિમા વધે અને રાજકોટની અંદર સામાજીક સમરસ્તા અને ભાઈ ચારાનું વાતાવરણ દરેક સમાજમાં બની રહે તે ઉદેશથી સર્વ સમાજને સાથે લઈને શિવ ઉત્સવનું આયોજન કરેલ છે. તેમાં તા.૨૫ મંગળવારે સાંજે ૭ વાગ્યે મહાઆરતી ક્ષત્રીય સમાજ દ્વારા કરાશે. આ કાર્યક્રમની વિગતો આપવા કે.પી. જાડેજા, રાજભા ઝાલા, ઈન્દુભા રાઓલ, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, લાલુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, (નાનામવા), ભરતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા (જાબીડા) હિતુભા જાડેજા, મયુરસિંહ પરમાર, શિવુભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, રામદેવસિંહ જાડેજા, કૌશિકસિંહ જાડેજા, લકકીરાજસિંહ અને શકિતસિંહ પરમાર સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.