રેસકોર્ષ સ્થિત શિવધામમાં સર્વ સમાજ અને ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા દરેક સમાજમાં શિવભકિતનો મહિમા વધે અને રાજકોટની અંદર સામાજીક સમરસ્તા અને ભાઈ ચારાનું વાતાવરણ દરેક સમાજમાં બની રહે તે ઉદેશથી સર્વ સમાજને સાથે લઈને શિવ ઉત્સવનું આયોજન કરેલ છે. તેમાં તા.૨૫ મંગળવારે સાંજે ૭ વાગ્યે મહાઆરતી ક્ષત્રીય સમાજ દ્વારા કરાશે. આ કાર્યક્રમની વિગતો આપવા કે.પી. જાડેજા, રાજભા ઝાલા, ઈન્દુભા રાઓલ, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, લાલુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, (નાનામવા), ભરતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા (જાબીડા) હિતુભા જાડેજા, મયુરસિંહ પરમાર, શિવુભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, રામદેવસિંહ જાડેજા, કૌશિકસિંહ જાડેજા, લકકીરાજસિંહ અને શકિતસિંહ પરમાર સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
Trending
- પ્લેનમાં બાળકોને એક જ PNR પર અલગ સીટ મળશે, DGCAનો નવો આદેશ
- સુરતમાં 5,555 કિલોના આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ
- રાજસ્થાનનું તે મંદિર જ્યાં સાંજ પછી લોકો જવાનું પણ વિચારતા નથી, જાણો શું છે રહસ્ય ??
- સુરત:કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા?
- જામનગર : ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા સધન વાહન ચેકિંગ
- વ્યક્તિ શા માટે આત્મહત્યા કરે છે, ડિપ્રેશનનો છેલ્લો તબક્કો શું છે?
- Volkswagenએ Taigun GT કરી ભારત માં લોન્ચ…
- આવી રહ્યું છે જલ-પ્રલય , ISROએ સેટેલાઇટ ફોટાથી રહસ્યનો ખુલાસો કર્યો