આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મહાપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિ કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં એવી જાહેરાત કરાઈ હતી કે મ્યુઝિયમ ત્રણ દિવસ બંધ રહેશે પરંતુ આજે આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી દિવાળી અને બેસતુવર્ષ એમ બે દિવસ જ મુલાકાતીઓ માટે બંધ રહેશે.
Trending
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા
- વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ: છાત્રો થયા ‘સંકલ્પબધ્ધ’
- સાળંગપુરમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે