આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મહાપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિ કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં એવી જાહેરાત કરાઈ હતી કે મ્યુઝિયમ ત્રણ દિવસ બંધ રહેશે પરંતુ આજે આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી દિવાળી અને બેસતુવર્ષ એમ બે દિવસ જ મુલાકાતીઓ માટે બંધ રહેશે.
Trending
- ત્વચા પર રોઝી ગ્લો જોઈએ છે? તો પછી આ જાદુઈ જ્યુસ પીવો
- JEE મેઇન્સનું પરિણામ જાહેર, 2 ગુજરાતીઓએ બાજીમારી
- World Malaria Day: મેલેરિયા પછી રીકવરી માટે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??