વડિયા શહેરમાં લોહાણા સમાજની વાડી ખાતે સમસ્ત વડિયાની ગરબી મંડળની નાની મોટી બાળાઓને દરવર્ષ ની જેમ આજે ગણાત્રા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું આ આયોજનમાં રસોયા જુના અને જાણીતા લલિતભાઈ ગણાત્રા જે વડિયા પંકમાં નાના થી લાને વડીલ સુધી લલિતભાઈ પર મા અન્નપૂર્ણાંની કૃપા માને છે કોઈ પણ કારીગરને ભૂલ સુધારવા લલિતભાઈ ફોનપરજ શીખવાડી દે છે અને તેમના હાની રસોઈનો સ્વાદ ક્યાંય ન મળે તેવું લોકો જણાવી રહયા છે તેમજ વડીયા સમસ્ત ગરબી મંડળની નાની મોટી આશરે સાતસો થી આઠસો જેટલી બળાઓએ મહાપ્રસાદનો લહાવો લીધો આજ રીતે વડીયાની સમસ્ત ગરબીની નાની મોટી બાળાઓને મહાપ્રસાદનું આયોજન રાત્રીના સોરઠીયા વાડી ખાતે પણ આજરીત કરવામાં આવેલ હતું જેમાં દાતાઓ દ્વારા તમામ સાતસો જેટલી બાળાઓને ભોજન પીરસી ધન્યતાનો લાભ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન