Abtak Media Google News

વલસાડ ખાતે આવેલા વાગળધામ સિધ્ધ શ્રમશકિત સેન્ટર મુકામે ગીતાબેન રબારીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લંડન સ્થિતરાજરાજેશ્ર્વર ગુ‚જી, ધુનેશ્વર આશ્રમના જેન્તીરામ બાપા, મુંબઈના દેવેન્દ્રભાઈ જૈન, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વગેરેએ ઉપસ્થિત રહીને દિપ પ્રાગટય કરીનેકાર્યક્રમને ખૂલ્લો મૂકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.