હાલમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લેતા રાજય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ તા.૩૧/૩/૨૦૨૦ના રોજ કુલ-૬,૯૦,૨૭૨ કાર્ડની મુદત જે અગાઉ તા.૩૦/૬/૨૦૨૦ સુધી લંબાવાઈ હતી. તેને ફરીથી ગુજરાત સરકારના નિર્ણયથી વધુ ત્રણ માસની મુદત વધારી તા.૩૦/૯/૨૦૨૦ સુધી લંબાવેલ છે. જેથી આ પરિસ્થિતિમાં લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તથા યોજનાનું અમલીકરણ સરળતા પૂર્વક થાય તેમજ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે લાભાર્થીઓએ ફરજીયાત પણે નવો આવકનો દાખલો રજુ કરીને મા વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરાવવાના રહેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી