Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવાના લોકોત્સવ અંતર્ગત મહાનગરપાલીકા દ્વારા સોરઠીયા વાડી અને પાણીના ઘોડા ખાતે લોકડાયરો યોજાયો હતો જેમાં કલાકારો કિર્તીદાન ગઢવી, ધી‚ભાઈ સરવૈયા, અને બ્રિજરાજદાન ગઢવીએ લોકોને આનંદ કરાવ્યો હતો આ પ્રસંગે મહાનુભાવો સાથે શહેરીજનોની પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.