Abtak Media Google News

કેશોદમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથ યાત્રાનું આયોજન થયું હતું જેમાં હવિકો મન મૂકીને જુમ્યા હતા. ભારે વરસાદ થી જગત નો તાત ખુશ. રથયાત્રામાં લોકો પર મેધરાજા ની અમીવૅષા થઈ પલળતા પલળતા પણ લોકો  આ          રથ યાત્રામાં જોડાયા હતા અને રથયાત્રા ઢોલ નગારા સાથે આગડ વધી હતી. અનેક લોકોએ ભગવાન જગન્નાથ ની આરતીનો લાભ ઉઠાવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.