કેશોદમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથ યાત્રાનું આયોજન થયું હતું જેમાં હવિકો મન મૂકીને જુમ્યા હતા. ભારે વરસાદ થી જગત નો તાત ખુશ. રથયાત્રામાં લોકો પર મેધરાજા ની અમીવૅષા થઈ પલળતા પલળતા પણ લોકો આ રથ યાત્રામાં જોડાયા હતા અને રથયાત્રા ઢોલ નગારા સાથે આગડ વધી હતી. અનેક લોકોએ ભગવાન જગન્નાથ ની આરતીનો લાભ ઉઠાવ્યો હતો
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા