Abtak Media Google News

ધોરાજી માગણપતિજી નું વાજતેગાજતે ભાવભેર વિસર્જન કરવામાં આવ્યુ હતુ શાસ્ત્રો મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિયો ની જે સ્થાપિત કરવામાં આવે છે તેનું વિસર્જન થવું અનિવાર્ય છે તેથી શાસ્ત્રો મુજબ ગણપતિ જી ની મૂર્તિ ઓનુ વિસર્જન પાણી માં જ થવું જોઈએ ત્યા રે ધોરાજી માં વિધ્નહર્તા દેવ ની સ્થાપના કરી આજે પાંચ માં દિવસે ઘણા લોકો એ ગણપતિ બાપા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવેલ વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજન કરી વાજતેગાજતે ઢોલ નગારા ડી જે નાં તાલે ધોરાજી નાં લગભગ લોકો એ આજરોજ વિસર્જન કરવામાં આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.