ધોરાજી માગણપતિજી નું વાજતેગાજતે ભાવભેર વિસર્જન કરવામાં આવ્યુ હતુ શાસ્ત્રો મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિયો ની જે સ્થાપિત કરવામાં આવે છે તેનું વિસર્જન થવું અનિવાર્ય છે તેથી શાસ્ત્રો મુજબ ગણપતિ જી ની મૂર્તિ ઓનુ વિસર્જન પાણી માં જ થવું જોઈએ ત્યા રે ધોરાજી માં વિધ્નહર્તા દેવ ની સ્થાપના કરી આજે પાંચ માં દિવસે ઘણા લોકો એ ગણપતિ બાપા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવેલ વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજન કરી વાજતેગાજતે ઢોલ નગારા ડી જે નાં તાલે ધોરાજી નાં લગભગ લોકો એ આજરોજ વિસર્જન કરવામાં આવ્યું હતું
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા