Abtak Media Google News

 

જ્યારે વાત થાય વિઘ્નહર્તા , દુંદળા  દેવની તો આવે યાદ ભગવાન શ્રી  ગણેશજીની. ગણેશજીના આ 1૦૮ નામ લેવાથી થાય છે તમામ દુખ દૂર.

 શ્રી ગણેશના ૧૦૮ નામ :

૧)અખુરથ :- કે જેમના રથ તરીકે ઉંદર છે

૨)અલામ્પત :-કે જે હંમેશા શાશ્વત છે તેવા ભગવાન

૩)અમિત :- કે જેમની તુલના કરી શકાતી નથી તેવા

૪)અનન્તચીદૃપમ્યમ :-કે જે અનંત અને ચેતનાના અવતારમાં છે તેવા

૫)અવનીશ :- કે જે સમગ્ર વિશ્વના ભગવાન છે

૬)અવિધ્ન :-કે જે વિધ્નોને દુર કરનાર છે

૭)બાળગણપતિ :-કે જે પ્યારા બાળક ગણપતિ છે

૮)ભાલચંદ્ર :-કે જે ચન્દ્રને ધારણ કરનાર છે

૯)ભીમ :- કે જે વિશાળ કદવાળા છે

૧૦)ભૂપતિ :- કે જે ઈશ્વરના પણ ઈશ્વર છે

૧૧)ભુવનપતિ :- કે જે ભગવાનોના પણ ભગવાન છે

૧૨)બુદ્ધિનાથ :- કે જે બુદ્ધિના સ્વામી છે

૧૩)બુદ્ધિપ્રિયા :- કે જે જ્ઞાની છે

૧૪)બુદ્ધિવિધાતા:- કે જે જ્ઞાનીઓના પણ જ્ઞાની છે

૧૫)ચતુર્ભુજ :- કે જેમને જેમને ચાર હાથ છે તેવા

૧૬)દેવાદેવ :- કે જે દેવના પણ દેવ છે

૧૭)દેવંતકન્ષાકરીન :- કે જે પાપોના નાશ કરનાર છે તેવા

૧૮)દેવાવ્રતા :- કે જે પ્રાયશ્ચિત આપનારા છે

૧૯)દેવેન્દ્રશિકા:- કે જે બધા દેવતાઓના રક્ષક છે

૨૦)ધાર્મિક :- કે જે દાનેશ્વરી છે

૨૧)ધૂમ્રવર્ણ :- કે જે ધૂપ જેવા રંગના છે

૨૨)દુર્જ :- કે જે અજેય છે તેવા

૨૩)દ્વૈમાંતુરા:- કે જેમને બે માતાઓ છે

૨૪)એકાક્ષર:- કે જે એકસ્વરી છે તેવા

૨૫)એકદંત :- કે જે એક દાંતવાળા છે તેવા

૨૬)એકદ્ર્ષ્ટા :-કે જે સમદૃષ્ટિવાળા છે તેવા

૨૭)ઈશાનપુત્ર :-કે જે શિવજીના પુત્ર છે

૨૮)ગદાધર:- કે જેમને ગદા ધારણ કરી છે તેવા

૨૯)ગજકર્ણ:- કે જેમના હાથી જેવા કાન છે તેવા

૩૦)ગજાનન:- કે જેમનું મુખ હાથી જેવું છે તેવા

૩૧)ગજાનનેતી:-કે જેમનું મુખ હાથી જેવું છે તેવા

૩૨)ગજાવક્ર :- કે જે હાથી જેવી સુંઢવાળા છે

૩૩)ગજાવકત્ર :- કે જેમની હાથી જેવી સુંઢ છે તેવા

૩૪)ગણાધક્ષ્ય :- કે જે બધા ગણોના અધ્યક્ષ છે

૩૫)ગણાધ્યક્ષીન :- કે જે બધા ગણોના આગેવાન છે

૩૬)ગણપતિ :-કે જે બધા ગણોના મુખી છે

૩૭)ગૌરીસુત :- કે જે મા ગૌરીના પુત્ર છે

૩૮)ગુણીન :-કે જે સર્વગુણી છે તેવા

૩૯)હરિદ્ર :- કે જેમનો સુવર્ણ રંગ છે તેવા (હળદર)

૪૦)હેરંબ :- કે જે માતાને અત્યંત પ્રિય છે તેવા

૪૧)કપિલ :- કે જે સૂરજ જેવા પીળા રંગવાળા છે

૪૨)કવીશ :- કે જે કવિઓના કવિ છે

૪૩)કીર્તિ :- કે જે સંગીતના પ્રણેતા છે

૪૪)કૃપાળુ :- કે જે દયાળુ દેવ છે

૪૫)કૃશાપીંગઅક્ષ :- કે જે પીળા અને કથ્થાઈ નેત્રોવાળા છે

૪૬)ક્ષમાંકારમ :- કે જે માફી આપનારા છે

૪૭)ક્ષિપ્રા :- કે જે આત્માની સંતુષ્ટિ આપનારા છે

૪૮)લમ્બકર્ણ :- કે જે લામ્બા કાનવાળા ભગવાન છે

૪૯ )લમ્બોદર:-કે જે મોટા ઉદરવાળા ભગવાન છે

૫૦)મહાબળા:- કે જે ખુબ જ શક્તિશાળી ભગવાન છે

૫૧)મહાગણપતિ :- કે જે સર્વશક્તિમાન અને મુખિયા છે

૫૨)મહેશ્વરમ:- કે જે બ્રહ્માંડના નાથ છે

૫૩)મંગલમૂર્તિ :- કે જે પવિત્ર કરનારા ભગવાન છે

૫૪)મનોમય:- કે જે મન ને જીતનારા છે

૫૫)મૃત્યુંજય :- કે જે મૃત્યુ પર વિજય મેળવનારા છે

૫૬)મુંડાકર્મા :- કે જે સુખ અર્પણ કરનારા છે

૫૭)મુક્તિદયા :- કે જે આંતરિક પરમાનંદ આપનારા છે

૫૮)મુષકવાહન :- કે જેમનુ વાહન ઉંદર છે તેવા

૫૯)નાદપ્રતિષ્ઠા :- કે જે સંગીતના જાણકાર અને પ્રશંશા કરનાર છે તેવા

૬૦)નમસ્થેતું :- કે જે બધા પાપો દુર કરનારા છે

૬૧)નંદન:- કે જે ભગવાન શિવજીના પુત્ર છે

૬૨)નીદિશ્વરમ :- કે જે સુખ અને સમૃદ્ધિ આપનારા છે

૬૩)ૐકારા :- કે જે ૐ જેવા આકારવાળા છે

૬૪)પિતામ્બર :- કે જે પીળારંગવાળા છે તેવા

૬૫)પ્રમોદ :-કે જે આનંદ આપનારા છે

૬૬)પ્રથમેશ :-કે જે બધા દેવમાં પ્રથમ દેવ છે તેવા

૬૭)પુરુષ :-કે જે સર્વશક્તિમાન છે તેવા

૬૮) રક્ત :-કે જે લાલરંગના શરીરવાળા છે

૬૯)રુદ્રપ્રિય :- કે જે રુદ્રને પ્રિય છે તેવા

૭૦)સર્વદેવત્વમ :-કે જે અંજલી સ્વીકારવાવાળા છે

૭૧) સર્વસિદ્ધંત :- કે જે કુશળતા અને શાણપણના દેવ છે

૭૨)સર્વત્તમ :- કે જે રક્ષણ કરનારા છે

૭૩)શમ્ભવી :- કે જે પાર્વતીજીના પુત્ર છે

૭૫)શૂર્પકર્ણ :- કે જે મોટા કાનવાળા ભગવાન છે

૭૬)શુબન :- કે જે પવિત્ર ભગવાન છે

૭૭)શુભગુણાકર્ણન :- કે જે બધા ગુણોના નિપૂર્ણ છે તેવા

૭૮)શ્વેત :- કે જે સંપૂર્ણ સફેદ રંગવાળા છે તેવા

૭૯)સિદ્ધિધાતા :- કે જે સફળતા અને સિદ્ધિ આપનારા છે

૮૦) સિદ્ધિપ્રિય :-કે જે મનોકામના પૂર્ણ કરવાવાળા છે

૮૧)સિદ્ધિવિનાયક :- કે જે સિદ્ધિ અર્પણ કરનારા છે

૮૨)સ્કંદપૂર્વજ :-કે સ્કંદ(કાર્તિકેય) જેમના મોટાભાઈ છે તેવા

૮૩)સુમુખ :-કે જે સુંદર મુખવાળા છે તેવા

૮૪)સુરેશ્વરમ :- કે જે દેવો ના દેવ છે

૮૫)સ્વરૂપ :- કે જે સુંદરતાના પ્રેમી છે

૮૬)તરુણ :- કે જે યુવાન છે તેવા

૮૭)ઉદ્દંડા :- કે જે પાપોને દુરકરનાર છે

૮૮)ઉમાંપુત્ર:- કે જે ઉમિયાજીના પુત્ર છે

૮૯)વક્રતુંડ :-કે જે વાંકી સૂંઢવાળા છે

૯૦)વરગણપતિ :- કે જે વરદાન આપનારા છે

૯૧)વરપ્રદા :- કે જે ઈચ્છાઓ અને વર પૂર્ણ કરનારા છે

૯૨)વર્દાવિનાયક :- કે જે સફળતા આપનારા છે

૯૩)વીરગણપતિ :- કે જે શૌર્યના પ્રતિક છે

૯૪)વિદ્યાવારિધિ :- કે જે શાણપણના ભગવાન છે

૯૫)વિઘ્નહર્તા :- કે જે વિઘ્નોને દૂર કરનારા છે

૯૬)વિઘ્નહરા :- કે જે વિધ્નોને હરનાર છે

૯૭)વિઘ્નરાજા :- કે જે બ્રહ્માંડના અધિપતિ છે

૯૮)વિઘ્નરાજેન્દ્ર :- કે જે બધા અંતરાયોના ભગવાન છે

૯૯)વિઘ્નઅવિનાશન્ય:- કે જે બધા વિધ્નોનો વિનાશ કરનાર છે

૧૦૦)વિધનેશ્વર :- કે જે વિઘ્નોને દૂર કરનારા ભગવાન છે

૧૦૧)વિકટ :- કે જે વિશાળ અને કદાવર છે

૧૦૨)વિનાયક :- કે જે દેવો ના દેવ છે

૧૦૪)વિશ્વામુખ :- કે જે બ્રહ્માંડના પ્રણેતા છે

૧૦૫)યજ્ઞકાય :- કે જે બલિદાન આપનારા છે

૧૦૬)યશસ્કરમ :- કે જે સુખ અને સમૃદ્ધિ આપનાર છે

૧૦૭)યશ્વાસીન :- કે જે અતિપ્રિય ભગવાન છે

૧૦૮)યોગધીપ :- કે જે ધ્યાનના ગુરુ છે .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.