દામનગર શહેર ના ઢસા રોડ પર આવેલ શ્રી સરદાર નંદીશાળા માં અબોલ જીવો ની સેવા શ્રુશુતા થી પ્રભાવિત લાઠી તાલુકા પંચાયત પ્રમુખ લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા રફીકભાઈ હુનાણી સહિત ના અગ્રણી ઓ ની પ્રેરણા એ આજે લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય ના પ્રવાસ દરમ્યાન સ્થાનિક અગ્રણી ઓ દ્વારા પરમાર્થ ની સુંદર પ્રવૃત્તિ નિહાળવા ના આમંત્રણ થી પધારેલ શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા શ્રી સરદાર નંદીશાળા ને એક લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી દુષ્કાળ માં રાહત રૂપ બન્યા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બિન વારસી અબોલ જીવો ની સેવા ની વિસ્તૃત માહિતી થી વાકેફ કરાતા ધારાસભ્ય સહિત ના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરી અબોલ જીવો ની નિરણ સહિત ની વ્યવસ્થા માટે એક લાખ રૂપિયા ની ગ્રાન્ટ સ્થળ પત્ર લખી ફાળવી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ