Abtak Media Google News

દામનગર શહેર ના ઢસા રોડ પર આવેલ શ્રી સરદાર નંદીશાળા માં અબોલ જીવો ની સેવા શ્રુશુતા થી પ્રભાવિત લાઠી તાલુકા પંચાયત પ્રમુખ લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા રફીકભાઈ હુનાણી સહિત ના અગ્રણી ઓ ની પ્રેરણા એ આજે લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય ના પ્રવાસ દરમ્યાન સ્થાનિક અગ્રણી ઓ દ્વારા પરમાર્થ ની સુંદર પ્રવૃત્તિ નિહાળવા ના આમંત્રણ થી પધારેલ શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા શ્રી સરદાર નંદીશાળા ને એક લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી દુષ્કાળ માં રાહત રૂપ બન્યા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બિન વારસી અબોલ જીવો ની સેવા ની વિસ્તૃત માહિતી થી વાકેફ કરાતા ધારાસભ્ય સહિત ના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરી અબોલ જીવો ની નિરણ સહિત ની વ્યવસ્થા માટે એક લાખ રૂપિયા ની ગ્રાન્ટ સ્થળ પત્ર લખી ફાળવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.