Abtak Media Google News

ગ્રીન ટી પીવાથી ઘણાં ફાયદા છે. શું તમે જાણો છો હાંડકાનો રોગ પણ ગ્રીન-ટીથી ઠીક કરી શકાય છે. જો પગમાં સોજા આવતા હોય તો, દરરોજ 10 દિવસ સુધી ગ્રીન ટી પીવાથી પગમાં સોજોની બિમારીને ઘણી  હદ સુધી દૂર કરી શકાય છે. ઘૂંટણના ઈલાજ માટે લાંબા સમય સુધી દવાઓ ચાલે છે અને ઘણી વખત આ દવાઓની દર્દી ઉપર કોઈ અસર થતી નથી. આવામાં સંશોધનકર્તાઓએ તેની ટ્રીટમેંટ માટે ગ્રીન-ટીમાં એંટી ઈન્ફ્લેમટરી તત્વોનું પ્રમાણ જોવા મળ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.