Abtak Media Google News

સંસ્કૃતિમાં વિવિધ લોટને પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ જ્યારે સૌંદર્યની વાત કરવામાં આવે ત્યારે દરેક લોટની સમાન રીતે સ્વીકૃતિ થાય છે. વિવિધ લોટનો ઉપયોગ સૌંદર્ય-પ્રસાધન તરીકે કેવી રીતે કરી શકાય એ જાણો અને  બ્યુટી થેરાપીસ્ટ પાસેથી.

તમે સ્કિન-લાઇટનિંગ એટલે કે ત્વચાને ગોરી કરવા માટે, સ્કિન-ટાઇટનિંગ એટલે કે કરચલીને દૂર કરવા માટે, એક્સફોલિએશન એટલે કે મૃત ત્વચાને દૂર કરવા માટે જાતજાતની અને મોંઘી ઉપયોગ કરો છો; પરંતુ આ બધી ટ્રીટમેન્ટ માટે તમારે જરા પણ ખર્ચ ન કરવો પડે એવા નુસખા મળી જાય તો? વાંચીને આંખ પહોળી કરવાની જ‚ર ની; પરંતુ હા, એ વાત સાચી કે તમારા ઘરમાં તમારી આસપાસ આ બધી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આજે જાણો કે માત્ર ખાવાના ઉપયોગમાં લેવાતાં લોટ અને દાળનો ઉપયોગ સૌંદર્ય-પ્રસાધન તરીકે કેવી રીતે કરી શકાય છે. આપણને વિવિધ નુસખાઓી વાકેફ કરી રહ્યાં છે ઑલરાઉન્ડર  અને બ્યુટી-ેરપિસ્ટ.

મસૂરની દાળ, ઘઉંના લોટનું ૂલું, ચણાનો લોટ અને ચોખાના લોટ પર વધારે ભાર મૂકતાં કહે છે, મસૂરની દાળને સ્ક્રબ તરીકે, ચણા અને ચોખાના લોટને માસ્ક તરીકે અને ઘઉંના લોટના લાને સ્કિન-લાઇટનિંગ માટે ઉપયોગમાં લઈ શકાય.

ચણાચોખાનો લોટ

સલાહ મુજબ એકસરખા પ્રમાણમાં ચણાનો અને ચોખાનો લોટ મિક્સ કરી એમાં પાણી અવા ગુલાબજળી પેસ્ટ બનાવવી. એને માસ્ક તરીકે ઉપોયગમાં લઈ શકાય છે. ૧૫-૨૦ મિનિટ માસ્ક રાખ્યા બાદ એને પાણીી ધોઈ નાખવું. આ પેસ્ટ સ્કિન- ટાઇટનિંગનું કામ કરે છે. બ્યુટીશ્યન ચોખાના લોટને એક્સફોલિએશન તરીકે ઉપયોગ કરવાની ટિપ્સ આપે છે. બારીક ચોખાના લોટમાં દૂધ અવા પાણી ઉમેરી પેસ્ટ બનાવી એને ત્વચા પર હલકા હો મસાજ કરવી. ચહેરાને પાણીી ધોયા બાદ ત્વચાને ઠંડક આપવા કોલ્ડ ક્રીમ લગાવી શકાય છે.

ઘઉંનો લોટ

ઘઉંના લોટના લૂઆ બનાવીને એને ચહેરા પર લગાવવાી ત્વચાના કોષો નજીક આવે છે અને ત્વચાની કરચલી દૂર થાય છે. ઉલ્લાસ એક વાત પર ખાસ ધ્યાન રાખવાનું કહે છે કે ઘઉંના લોટનો ચહેરા પર ઉપયોગ કરતાં પહેલાં ત્વચાને માફક આવે એવા તેલની લેયર લગાવવી. એમાં ઑલિવ ઑઇલ સામેલ ઈ શકે છે. સ્કિન-ટાઇટનિંગમાં ઘઉંનો લોટ મદદ‚પ ાય છે. ઘઉંનો લોટ કુદરતી રીતે ત્વચાને નરિશમેન્ટ પૂરું પાડે છે. એમાં વિટામિન ઉ અને ઊ હોવાી સુંદરતામાં વધારો ાય છે. બે ચમચી ઘઉંનો લોટ, અડધી ચમચી કડવા લીમડાનો પાઉડર, ૧/૪ ચમચી વાળાનો પાવડર પાણીમાં મિક્સ કરો અને સર્કલમાં ચહેરા પર મસાજ કરો.

બાજરાનો લોટ

બાજરાના લોટનો ઉપયોગ ગામડાના લોકો બાળકના ચહેરા પરની રુવાંટી કાઢવા માટે કરે છે. સૂકો લોટ ત્વચા પર લગાવે છે અને પછી એને થોડી વાર પછી સાફ કરી નાખે છે. બ્યુટીશ્યન સલાહ આપે છે, આ લોટનો ઉપયોગ કરતાં પહેલાં પણ ત્વચા પર તેલની લેયર લગાવવી. બાજરીના લોટમાં પાણી નાખીને એને ચહેરા પર લગાવવું. એનાી ત્વચામાં નિખાર પણ આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.