ભારત એક રહસ્યમાય દેશ છે.જેના પેટાળમાં અનેક રાજ છુપાયેલા છે.જેને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ભારતનું આ એક એવું રહાસ્યમય મંદિર છે કે જેનો થભલો જમીન પર નથી પરતું હવામાં લટકે છે. આ વીશેષતાને કારણે ઘણી વખત ઇજનેરોને ચૂનોતી આપી રહ્યું છે અને હજી તે રાજ અંક બંધ રહેલું છે.આપણે વાત કરી રહ્યાં છીઆ. આંધ્ર પ્રદેશમાં અનંતપૂર જિલ્લામાં આવેલ લેપાક્ષી મંદિર કે જેને વીરભદ્રના નામથી પણ ઓળખાય છે 16મી સદીમાં બધાવેલું આં મંદિર 70 થાભલા પર ઉભેલ છે. આં મંદિર ના આગળામાં 200 મીટર ના અંતરે નંદીની વિશાળ પ્રતિમા છે. જેને બ્લોક પથ્થર માથી બનાવવામાં આવેલ છે. આં મંદિર 70 થાભલા અને તેના નકસી કામો માટે જાણીતા છે.આ મંદિર આશ્ચર્ય એ છે કે 70 થાભલા માથી એક થાભલો હવામાં લટકે છે. આ અંતર એટલું છે કે તેની નીચેથી પસાર થઈ શકાય છે.પથ્થરના પૂરા 70 થાભલા માથી એકજ થાભાલો હવામાં લટકેલો છે.બ્રિટિસ કાળમાં એક બ્રિટિસ ઈજનેરે તેને હટાવવાનો પ્રયત્ન કરેલ હતો. પરતું તેનો આ પ્રયાસ સફળ થયો નહિ. અને આ રાજ જાણી શક્યો નહિ. હજુ પણ આ મંદિર નું રાજ અંક બંધ છે.
Trending
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા