Abtak Media Google News

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં એક રહેણાકમાં મદિરાની મહેફિલ પર ત્રાટકીને જામનગર એલસીબીએ સાત પ્યાસીઓને ધરપકડ કરી છે નશામાં રહેલાં  આ શખ્સોની ધરપકડ કરી  ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જામનગર એલસીબીને બાતમી મળી હતી કે બેડેશ્વરમાં આશુતોષ પેટ્રોલ પંપ પાછળ રાધિકા નિવાસ નામના મકાનમાં દારૂની મહેફિલ ચાલે છે માટે એલસીબી ટીમે દરોડો પાડીને આ મદીરા ની મહેફીલ માણી રહેલા અને નશામાં ચકચુર રહેલા

બસેશ્ર્વર મરીઅપ્પા અમ્બીગર……..     સાગર શૈલેષ પ્રજાપતિ …..સતીષ રાજન પેટલીકર ……રતનેશ અમરનાથ પાંડે ….નરેશ ચંદુલાલ પટેલ ……અવધ નારાયણ બેચનરામ….    બોસબાબુ શ્યામભૈયા નાયડ એમ સાતની દારૂ સાથે ધરપકડ કરી છે

આ માટે એલસીબી પીઆઈ રોહિતસિંહ ડોડીયાની આગેવાની  મા પી.એસ.આઇ લગારીયા અને વાગડીયા તેમજ એલ.સી.બી. ટીમના   અને ગુનાખોરીની  આલમની રજેરજ થી વાકેફ અને બાતમીદારોનુ વિશાળ નેટવર્ક ધરાવતા …..જયુભા..વશરા મભાઇ.. નાનજીભાઇ.. હરેન્દ્રસિંહ…અરવિંદભાઇ… …નિર્મળસિંહ….બસીરભાઇ. .ભરતભાઇ…શરદભાઇ. …કરણસિંહ…ભગીરથસિંહ. ..હરદીપસિંહ…ગજેન્દ્રસિંહ.. .સુરેશભાઇ …હરદીપભાઇ.. .મીતેશભાઇ.. .કમલેશભાઇ.. .દિનેશભાઇ….લક્ષ્મણભાઇ.. .અરવિંદગીરી…. વરણવાભાઇ વગેરે એ પાકા પુરાવા અને વોરંટ મેળવી આ સ્થળ પર દરોડો પડ્યો હતો….

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.