Abtak Media Google News

લક્ષચંડી મહાયજ્ઞના નાણા કમીટીના ચેરમેન ડો આશાબેન પટેલની ભલામણથી  એપી એમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ તેમજ તમામ ડિરેક્ટરે ઊંઝા ઉમિયા માતાજીના પ્રમુખ મણીભાઈ પટેલ, મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી), મહેન્દ્રભાઈ પટેલ (કલેકટર)ની ઉપસ્થિતિમાં મુખ્ય સ્પોન્સરશિપ એપીએમસી ઊંઝા એ સ્વીકારી છે તો ઉમિયા માતાજી સંસ્થાને તેમનો આભાર માન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.