Abtak Media Google News

ગણપતિ બાપ્પાના સાનિધ્યમાં આયોજન

ગણપતી મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં આવેલ ત્રિકોણ બાગ કા રાજા ખાતે પરીન મોટર્સ દ્વારા ગણપતી બાપાની આરતી બાદ ‘ટાટા ટીયાગો અને ટાટા નેકસન કારનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ. વધુમાં વાત કરતા પરીન મોર્ટસના જનરલ મેનેજર રાજીવ ભટ્ટનાગરે જણાવ્યું હતુ.2 45 કે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં પહેલીવખત કોઈ મેન્યુફેકચરરે કારનું લોન્ચીંગ કર્યું હશે. અને સૌભાગ્ય પણ છે કે તેઓ ગણપતી બાપાની આરાધ્યમાં કારનું લોન્ચીંગ કર્યું હતુ આ કારની વાત કરીએ તો ટાટા ટીયાગો ને સ્પોર્ટસ લુક અને ફિચર્સમાં ઘણા બધા ચેન્જીસ કરીને કાર ૬ લાખ સુધીમાં માર્કેટમાં લાવવામાં આવી છે.3 33અને બીજી કાર ટાટા નેકસન લોન્ચ કરવામાં આવી જે યંગ જનરેશન માટે લોન્ચ કરવામાં આવી છે.ગણેશ ચર્તુથીના દિવસે આ કાર લોન્ચ કરવામાં આવી છે. અને ગણપતી બાપાના સાનીધ્યમાં ત્યારે પરીન મોટર્સના તમામ સ્ટાફ અને માલીક ઉમેશભાઈ અને પરીનભાઈ અને પરીન મોટર્સના જનરલ મેનેજર રાજીવ ભટ્ટનાગરે ખુશી વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.