રાજકોટના નાગર બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાઓના સ્નેહમિલનના કાર્યક્રમમાં એક સુરે અવાજ ઉઠેલો કે પ્રાચિનકાળથી નાગર સમાજ અને નાગર સમાજની મહિલાઓ હંમેશા માટે પ્રજાના ઉત્કર્ષ અને સમાજના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે. ત્યારે હાલના સમયમાં ભાગલા પાડો અને રાજ કરોની નિતીથી તેમજ જ્ઞાતિ, જાતિના વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરતા અને સમાજના વિકાસને રૂધતા પરિબળોને દૂર કરી નરેન્દ્રભાઈ મોદી તેમજ વિજયભાઈના વિકાસલક્ષી યજ્ઞમાં આપણે પ્રચંડ શક્તિથી સાથ સહકાર અને આહુતી આપીએ. કાર્યક્રમમાં અંજલીબહેન રૂપાણી હાજર રહ્યાં હતા. તેમણે ભાજપ શાસનમાં ગુજરાતી મહિલાઓનું નમૂનેદાર સશક્તિકરણ થયાનું જણાવતા કહ્યું હતું કે, ગુજરાતની સન્નારીઓ ફૂલ નહીં ચિનગારી હોવાનો અહેસાસ કોંગ્રેસને ચૂંટણીમાં થઈ જવાનોછે.
Trending
- World Malaria Day: મેલેરિયા પછી રીકવરી માટે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી