આજે ધનતેરસનું અનેરું મુહુર્ત છે. આજના શુભ દિવસે લોકો ધન, લક્ષ્મીની પૂજા કરે છે અને આજના દિવસે જ સોનુ, ચાંદી કે હીરા જડીત ઘરેણા ખરીદે છે. રાજકોટમાં પણ ધનતેરસના પાવન દિવસે સોની બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જવેલર્સમાં અવનવી ડિઝાઇનના ઘરેણા ખરીદવા લોકો ઉમટયા છે. સોનાનો ભાવ ભલે આસમાનને આંબ તો હોય પરંતુ લગ્ન અને તહેવારોમાં ઘરેણાની સીઝનમાં મોટે ભાગે મંદી જોવા મળતી નથી.
Trending
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર