મહાનગરપાલીકા આરોગ્ય શાખા દ્વારા ધો.૧ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત કે.કે.ધોળકીયા શાળામાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર પરેશભા, પીપળીયા, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, છગનભાઈ તથા વોર્ડના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આરોગ્ય અધિકારી ડો. પંકજભાઈ રાઠોડ, તેમજ ડો. વિશાલભાઈ ડાંગર ડો. મેહુલભાઈ રંગાણી તથા ડો. પૂજાબેન રાચ્છે વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયા, કેમ્પસ ડાયરેકટર આશિષભાઈ દવે, કેમ્પસ એડમીનીસ્ટ્રેટર, મનીષભાઈ રાજાણી તથા તમામ આચાર્યઓ, શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!