Abtak Media Google News

કેશાેદના કેવદ્રા ગામે સર્વાેદય મંડળી સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનમાં અનાજની ઉચાપતની તપાસ કરતા જુનાગઢ ડીએસઆે

મામલતદારને સાેંપેલ તપાસમાં ફરીયાદીએ શંકા વ્યક્ત કરતા તપાસ હાથ ધરવામાં આવી.

મંડળી દ્વારા રાશનકાર્ડ ધારકાેની જાણ બહાર અનાજનો જથ્થો ઉપાડી લેવાે, તેમજ અનાજ આેછું આપવું જેવી ગેરરીતીની તપાસ ચાલુ છે.

આ મંડળીમાં તપાસ ચાલુ છે ત્યારે મહિલાઓએ આવી તપાસ અધિકારીને આ મંડળીમાં કાેઇ ભ્રષ્ટાચાર નથી તેમ કહ્યું.આ મહિલાઓને મંડળી દ્વારા ઉભી કરાયાનું જાણવા મળી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.