દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના જિલ્લા પ્રમુખ કાળુભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ કૃષિ બીલો તેમજ ખેડુતોને આ અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે તાજેતરમાં ખંભાળીયા શહેરમાં આવી ખાટલા બેઠકનું તાજેતરમાં આયોજન કરાયું હતુ.ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનીલભાઈ તન્ના, મહામંત્રીક ઈન્દ્રજીતસિંહ પરમાર , જીતેન પરમાર કાર્યક્રમ ઈન્ચાર્જ માનભા જાડેજા, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, સરપંચ જૈતાભાઈ કછીરીયા યુવા ભાજપ પ્રમુખ પરબતભાઈ ભાદરકા, સુરપાલસિંહ ચુઠાસમા, ભવ્ય ગોકાણી, પ્રતાપભાઈ દતાણી, હસુભાઈ ધોળકીયા નટુભા જાડેજા, નિકુંજ પટેલ, કમલેશભાઈ ડોડીયા, નીરપાલસિંહ જાડેજા, શૈલેષ જગતીયા, રઘુવીરસિંહ જાડેજા હસુભાઈ અરવિંદ રામાણી, હસમુખ નકુમ, હંમેતભાઈ વાજા, ધવલ ગોરીયા વિ. તથા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા