તાજેતરમાં લોકડાઉન-૪માં એસ.ટી. બસો શરૂ કરવાની મંજૂરી મળતા કેશોદ શહેરની આસપાસના વિસ્તારો જેવા કે, માંગરોળ, જૂનાગઢ, વંથલી, મેંદરડા સહિતના રૂટો એસ.ટી. દ્વારા શરૂ કરવામાં આવેલ છે. પરંતુ હાલમાં કોરોનાના કહેરને કારણે એસ. ટી.ને મુસાફરો નહીં મળતા કેશોદ એસ.ટી. ડેપોને ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. આ રૂટ ઉપર શરૂ કરાયેલા બસોમાં ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે અને લોકો બને ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસો કરવાનો ટાળી રહ્યાં છે. અથવા જયા જરૂર હોય ત્યાં પોતાના જ ખાનગી વાહનો દ્વારા પ્રવાસ કરતા એસ.ટી. બસોના તમામ રૂટો ખાલી જઈ રહ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન