Abtak Media Google News

જૂનાગઢ ટોલટેક્સ મુદ્દે કેશોદ બંધ રાખવામા આવ્યું છે. કેશોદ વેપારી મહામંડળ દ્વારા ટોલ ટેક્સનો વિરોધ યથાવત વેપારી મહામંડળ દ્વારા પાંચ દિવસ સહી જુંબેશ ચાલવામાં આવેલ વિરોધ નો આજ છઠ્ઠો દિવસ છે. કેશોદ ટોલટેક્સ નાબૂદ બાબતે આજે વ્યાપારી મહામંડળે આપેલ બંધ ના એલાનમાં વેપારી ઓ સ્વેચ્છાએ સજ્જડ બંધ પાળ્યો. કેશોદ વ્યાપારી મંડળ દ્વારા હાલમાં ટોલટેક્સ નાબૂદ બાબતે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે

ટોલ ટેક્સ થી વીસ કીમના અંતરના વાહન ચાલકોને ફ્રી નહિ કરવામાં આવેતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.