Abtak Media Google News

કોન બનેગા કરોડપતિની નવમી સીઝનની પહેલી કરોડપતિ અનામીકા મજુમદાર પર આરોપ છે કે તેને શો દરમિયાન અમિતાભ બચ્ચન સાથે ખોટી વાત કરી હતી. શો દરમિયાન અનામિકાએ જણાવ્યું હતુ ંકે તેનો એક ખાસ મિત્ર છે અને તે કોઇ વ્યક્તિ નહી પણ તેના ઘરની બહાર લાગેલ પીપળાનું વૃક્ષ છે અનામીકાએ જણાવ્યું હતુ કે પીપળાનું વૃક્ષ સાથે મીત્રતા છે અને તેની ઘરની બહાર લાગેલ પીપળાનું વૃક્ષ છે. અનામીકાએ જણાવ્યું હતુ કે પીપળાના વૃક્ષ સાથે મિત્રતા છે અને તેની સાથે તે વાતો કરે છે જ્યારે આ વાતને અમિતાભે પણ વખાણ કર્યા હતા.

શોમાં અનામીકાએ જણાવ્યું હતુ કે તે ઘણીવાર બાલ્કનીમાં બેસી પીપળાના વૃક્ષ સાથે વાતો કરે છે પરંતુ એક ન્યુઝ પેપરનો દાવો છે કે તેના ઘર પાસે કોઇ પીપળાનું વૃક્ષ જ નથી પીપળાના વૃક્ષ અંગે અનામીકાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેના જુના ઘરની બહાર હતુ તેમ અનામીકાએ જણાવ્યું હતું.

પરંતુ સરનામું જણાવીન શકતા હોય તેમ સોની ટીવી સાથે કરેલા કરાર અનુસાર પણ તેઓ પીપળાના વૃક્ષનુ સરનામું જણાવી શકે તેમ નથી અનામીકાના ઘરની બહાર એકવડનું વૃક્ષ છે પરંતુ પીપળાનું વૃક્ષ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.