Abtak Media Google News

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે નાના મોટા દરેક ભકતજનો મહાદેવજીને શીશ ઝુંકાવી મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ જુના સોમનાથ મંદીર ખાતે પરીવાર સાથે પૂજા અર્ચના કરી ધન્તા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.