Abtak Media Google News
હાલ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ના ઝઘડા ને કારણે  આ શો હવે બંધ થઇ શકે છે.સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકરે શુટીંગ માટે ન આવતા  કપિલે શોમા બીજા સ્ટેડ અપ કોમેડીયન લાવવાનિ વાત કરી હતી. પણ એક અખબાર ના રીપોર્ટ અનુસાર ચેનલ આ વાતથી ખુશ નથી અને આ શોને બંધ કરવાનુ વિચારી રહી છે. થોડા દિવસો પહેલા એક રિપોર્ટ એવો પણ હતો કે કલાકારો ન આવતા કપિલે શોનુ શુટિંગ રદ કર્યુ હતુ. અહેવાલ મુજબ કપિલ હાલ બિકનેર મા તેની ફિલ્મ ફિરંગિના શુટિંગ્મા છે. અને 29માચે મુંબઇ પાછો આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.