એનસીપીના બે ધારાસભ્યો જયંત બોસ્કી અને કાંધલ જાડેજાએ પણ મત આપ્યા હતા. કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવાર બળવંતસિંહને મત આપ્યો હતો. જ્યારે જયંત બોસ્કીએ કોંગ્રેસના અહમદ પટેલને મત આપ્યો હતો. જોકે, એનસીપીએ બંને ધારાસભ્યોને કોંગ્રેસના અહમદ પટેલ માટે વ્હીપ આપ્યો હતો. ત્યારે કાંધલ જાડેજાએ વ્હીપની વિરુદ્ધમાં જઈને મત આપતાં તેમનો મત કેન્સલ થઈ શકે છે. આ અંગે એનસીપીએ પગલાં લેવાની જાહેરાત કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક