સુરેન્દ્રનગર નગરપાલિકા 162 કાયમી સફાઈ કામદારો અને 92 ઓફીસ સ્ટાફ ના અધિકારી અને કર્મચારીઓ થઈ ને એમ કુલ 254 કર્મચારીઓ ને 6% મોંઘવારી ઓકટોબર માસ નાં પગાર માં ઉમેરી તેનો ફાયદો દરેક કર્મચારી ઓ ને માસીક 600 થી 1000 સુઘી નો થયો અને અને તેનુ એરીયસ આપીયુ તેમા દરેક કર્મચારી ઓ ને 7000 થી 10000 સુઘી મળ્યા સુરેન્દ્રનગર નગરપાલિકા કર્મચારી ઓ ની દીવાળી સુઘારી તે બદલ નગરપાલિકા ના પ્રમુખ વીપીનભાઈ ટોલીયા ઉપ પ્રમુખ જીગ્નાબેન પંડયા કારોબારી ચેરમેન બકાલાલ તેમજ તમામ ભાજપ ના ચેરમેન અને સદસ્ય શ્રીઓ અને કોંગ્રેસ ના તમામ વીરોઘ પક્ષ ના સદસ્યશ્રી ઓ નો અને ચીફ ઓફિસર વશરામ ભાઇ રાવળ નો આભાર વ્યક્ત કર્યો હતો અને નગરપાલિકા મેહકમ શાખા ના અધિકારી મહેશભાઇ શાહ અને રસીકલાલ રાવલ અને અેકાઉન્ટન વીરેન્દ્ર ભાઇ શાહે આ ચુકવણાં મા જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ