જેસીઆઈ ઈન્ડીયા ઝોન ૭નું વાર્ષિક અધિવેશન તાજેતરમાં ગાંધીનગર ખાતે જેસીઆઈ કલોલ દ્વારા યોજવામાં આવ્યું હતુ. જેમાં વર્ષ ૨૦૧૮ની ઝોન ગવર્નીંગ બોર્ડની નિમણુંક અને પથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેસીઆઈ રાજકોટ યુવામાંથી ૨ મેમ્બર્સની નિમણુંક થઈ છે. જેમાં જેસી ગીરીશ ચંદારાણા ઝોન ડાયરેકટર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અને જેસી રચના રૂપારેલ ઝોન ડાયરેકટર જેસીરેટ વીંગમાં નિમણુંક થઈ છે. જે જેસીઆઈ રાજકોટ યુવા સાથે રાજકોટે પણ ગૌરવ લેવા જેવી વાત છે વર્ષ ૨૦૧૮ના ઝોન પ્રમુખ તરીકે જેસી હિતુલ કારીયા જેસીઆઈ જામનગરની નિમણુંક થઈ છે. સર્વે જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Trending
- હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય, જાણો આયુર્વેદના અસરકારક ઉપાયો
- અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે, ભારતીયોને મળશે ફાયદો
- તમારો સીલિંગ ફેન પણ અવાજ કરે છે, આ ઘરેલું ટેકનિકનો ઉપયોગ કરો
- વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સને કહ્યું :અમારા દેશમાં બાળકનો જન્મ થાય છે, ત્યારે AI અને આઈ બંને બોલે છે
- દર શુક્રવારે માતા સંતોષીની પૂજા કરો…ધન, લગ્ન, સંતાન અને ભૌતિક સુખ પ્રાપ્ત થશે.
- જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક બાદ મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ