જસદણમાં રવિવારે વહેલી સવારે સ્મશાનની દાનપેટી ને તસ્ક્રએ નિશાન બનાવી એમાંથી રોકડ લઈ છું થઈ જતા આ અંગે જસદણ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. જસદણના વિવેકાનંદ મોક્ષધામની અડીને આવેલ સ્મશાનની મેલડી માતાજીના મંદિરે રવિવારે સવારે એક તસ્કર દાનપેટી તોડી અને રકમ લઈ ફરાર થઈ ગયાની ઘટના સીસી ટીવી ફૂટેજમાં ધ્યાને આવી હતી આ ઘટના રવિવારે વહેલી સવારે ૫.૪૫ કલાકેના સુમારે બનેલ હતી ત્યારબાદ મંદિરનાં સંચાલકો ને દાનપેટી તૂટેલી જણાતા તેઓએ પોલીસ મથકે જાણ કરતા જસદણ પોલીસ ઘટના સ્થળે પહોચી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે. દાન પેટીમાં કેટલી રોકડ હતી તે હજુ જાણવા મળેલ નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા