જામસાહેબ દ્વારા જાહેર જનતાને જોગ જણાવાયું છે કે, કોરોના વાઈરસની મહામારીના સમયને ધ્યાનમાં રાખી આપણાં વિસ્તારમાં વધારે ફેલાય નહીં તે હેતુથી આ વર્ષે તા. ૨૩-૦૬-ર૦ર૦ના રોજ હું અષાઢી બીજ ઉજવીશ નહીં. મારા નિવાસ સ્થાને હું શમીયાણો ઉભો કરી અને તેના છાયામાં ખુરશીઓ રખાવીશ નહીં, મીઠું મોઢુ કરાવીશ નહીં. એટલે જામનગરની જનતાને અને મારા સગા-સંબંધીઓને વિનંતી કરૃં છું કે આ વર્ષે અષાઢી બીજના દિને મારા નિવાસસ્થાને આવવાનું કષ્ટ ના કરશો. હું આપ સૌની લાગણીને મનથી માની લઈશ. આપ ફક્ત મને યાદ કરી અને ધ્યાન કરજો. સૌને મારી શુભેચ્છા અને અષાઢી બીજનાં જામસાહેબના જય માતાજી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક