Abtak Media Google News

જામનગરની લાખોટા નેચર કલબને લાખોટા તળાવમાં ઘણા બધા સાપ મરેલા હોય તેવી માહિતી આપવામાં આવી હતી જે અનુસંધાને લાખોટા નેચર ક્લબના ઉપપ્રમુખ સહિતના સભ્યો લાખોટા તળાવ ખાતે આવી અને સ્થળ નિરીક્ષણ કરતા ઘણી બધી સંખ્યામાં વોટર સ્નેક તથા માછલીઓ તથા અન્ય પક્ષીઓ પણ જોવા મળ્યા હતા.

Untitled 1 38

જે બાબતે હાલ ફાયર શાખાનો સંપર્ક કરી તળાવમાં હજુ વધુ સાપ તથા પક્ષીઓ પામેલ છે કે કેમ તે જાણવા પ્રયાસો થઈ રહ્યા છે આ જળચર જીવો ના મૃત્યુ પાછળ નું કારણ હજુ અકબંધ છે

Untitled 1 39

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.