જલારામ જયંતિએ રજાની માંગ સાથે જામજોધપુર લોહાણા સમાજ દ્વારા આવેદન અપાયું હતું. આગામી દિવસોમાં આવતી જલારામ જયંતિએ રજા જાહેર કરવા જામજોધપુર લોહાણા સમાજ ટ્રસ્ટે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં મહાજન પ્રમુખ, ટ્રસ્ટી, જલારા મંદિરના ટ્રસ્ટી, યુવક મંડઢળના હોદેદારો, શેઠવડાળા જલારામ મંદીરના હાદેદારો વગેરે જોડાયા હતા.
Trending
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?