જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ સોમવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સેનાને અનંતનાગના હકુરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. તે પછી અહીંયા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન જ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સેના તરફથી જવાબી ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર થઇ ગયા. મળતી માહિતી પ્રમાણે, વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. એટલે સેનાની શોધખોળ ચાલુ છે.
Trending
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’
- વિધાનસભા બાદ લોકસભામાં હવે રૂપાલા-ધાનાણી આમને સામને
- ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બોર્નવીટા, જાણો તેની સરળ રેસીપી
- ઇઝરાયેલ ઈરાન વચ્ચેની તંગ દીલી વિશ્વ સમાજ માટે “ચિંતા” વિષય
- ઉનાળામાં વધુ તાપી જતાં મોબાઇલને ઠંડો રાખવા માટે આવું છે આ સાધન
- પ્રથમ તબક્કાના મતદાનમાં બપોર સુધી ધીંગુ મતદાન: ત્રિપુરામાં સૌથી વધુ 53 ટકા મતદાન
- શાપર-વેરાવળમાં ફરીવાર ભૂકંપનો આંચકો: રાજકોટ સુધી ઝણઝણાટી અનુભવાય
- “કહી પે નિગાહે કહી પે નિશાના”, પ્રેમમાં આ બાબત કેટલી યોગ્ય ???