Abtak Media Google News

ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે…

આપણાં વાર, તહેવાર, ઉપવાસ માટે પૂર્વજોની દૂરંદેશીની દાદ દેવી પડે હો! જેના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે…

ભાદરવામાં શ્રાદ્ધPhpthumb Generated Thumbnail 9

કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગ ના બચ્ચાંને માટે શ્રાદ્ધ કરવાનું કીધું..

ગુજરાતી ડીશ

Dec0210 006દરરોજ શરીરમાં 40 mg જેટલાં dietary fibre ની જરૂર હોય છે.. એટલે સંભારો રાખ્યો..

રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે એટલે સાથે oily ખોરાક જેમકે શાક, અથાણું આપ્યું..

ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે એટલે દાળભાત સાથે રાખ્યા.. Nutrition ની આટલી માહિતી હતી એ યુગ માં..

ઉપવાસPjimage 75

આંતરડાં ને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું..પણ વિજ્ઞાનિક કારણ થી કીધું હોય તો કોઈ માને નહી એટલે ધર્મ સાથે જોડી દીધું..

હોળી અને દિવાળી

Untitled 1 41એ mass fumigation program છે..

આખા ગામ કે શહેર માંથી બધે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે.. હવે આપણને એ pollution લાગે છે..પણ bike કે car ચલાવતા તો pollution યાદ નહિ આવતું..?!

શિવજીને દૂધ

0Bb4E4Ecfc8400A1A6318F4Edca6C8Bcશિવજીને દૂધ ચડે અને બધું દૂધ વહી પૃથ્વીના પેટાળ સુધી જાય..જેથી જે જ્વાળામુખી પેટાળ માં છે એ સમયાંતરે શાંત થતો રહે અને એના લીધે ભૂકંપનું પ્રમાણ ઘટે..

મંદિરનન્ાૈ

મંદિર એ વાસ્તવિક તો મન શાંતિ માટે બનાવેલા..

મંદિર માં પ્રવેશતાં જ ઘંટ વગાડવાનો, ઘંટ ના અવાજ થી મગજ માં જતા vibration થી મન માં હોય એટલા બધા જ વિચારો શમી જતા..અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત.. પોતાની જાત સાથે વાત..

ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે..બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહિ

પીપળો પાદરે

000 1514542055પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કેશે કે અપવિત્ર કેવાય આંગણે ન વવાય..

જો પવિત્ર હોય તો પાદરે પૂજા શુ કામ?!

અપવિત્ર આંગણમાં.. કેમકે પીપળો અને વડ ના મૂળ એટલા મજબૂત હોય કે દીવાલ કે મકાન નો પાયો તોડીને નીકળે.. તો મકાન નબળું પડી જાય..

પીપળાની પૂજા શુ કામ?

Xpeepal Tree.jpg.pagespeed.ic .Jb0E736Ob5પીપળા માં થી વધુ પ્રમાણ માં oxygen મળે છે.. એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જુના પીપળા જીવતા રહે અને આખા ગામને oxygen મળતો રહે..

પ્રસંગે આસોપાલવનાં તોરણ શુ કામ

Phpthumb Generated Thumbnail 1 6આસોપાલવનું પાન તોડી લીધા પછી પણ 24 કલાક સુધી oxygen આપતું રહે છે.. તો ઘરમાં  પ્રસંગ હોય ત્યારે બધાને પૂરતો oxygen મળી રહે એ માટે આસોપાલવના તોરણ લગાવાય..

પૂનમ ભરવાનું

6.Bharat J Nahi Puri Duniyaપૂનમ અને અમાસ ના દિવસે શરીર માં પાણી નું પ્રમાણ વધઘટ થાય છે.એના કારણે માણસને જલ્દી ક્રોધ આવી શકે.. એટલે માણસ જો આવા સમયે ધર્મસ્થાનો માં જાય તો મન શાંત રહે અને ભક્તિમય રહે તો વિનાકારણ ઝગડા ન થાય..

આવી તો અનેક વાતો…જે આપણે જાણતા નથી…પણ આટલું વાંચ્યા પછી એમ લાગે કે એ લોકો ધાર્મિક જ હતા કે મૂર્ખ હતા..? એ લોકો ની સમજ ને ઓળખવા આપણે હજી ઘણું વિચારવાનું અને વાંચવાની જરૂર.આપણો વારસો આપણી વિરાસત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.