Abtak Media Google News

આગામી તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના પ૩માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરુ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફૂદ્દીન (ત.ઉ.આ.) મઘ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં આ બંને મહાનુભવોનું મિલન થાય તેવી શકયતાઓ છે.

Img 20180905 Wa0054 આ અંગે ઇન્દોર શહેરનું વહીવટી તંત્ર ગતિશીલ બન્યું છે. પણ સત્તાવાર હજુ જાહેરાત થઇ નથી ઉલ્લેખનીય છે કે નામદાર ડો. સૈયદના સાહેબનો ઇન્દોરનો ૧પ દિવસનો પ્રવાસ છે. ત્યાં કરબલાની નવદિવસ ગાથાં કહેશે આ તકે દુનિયાભરમાંથી લાખો વ્હોરા બિરાદરો ઇન્દોરમાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.