આજ તા 15ના સોમવારે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને દરિયામાં મોજા જોવા મળ્યા હતા. ત્યારે ઓખા રેલ્વે સ્ટેશનમાં લોખંડના પતરાંઑ ઉડીને સ્ટેશન પર ઊડ્યાં હતા. લોખડના વિશાળ પતરાં અચાનક ઉડતી રકાબીની માફક ઉડતા અહી રહેલા રેલ્વે સ્ટાફ ગભરાઈ ગયો હતો. અને અહી આવતી ટ્રેનોને સ્ટેશનથી દૂર ઊભી રાખી પેસેન્જરોને સ્ટેશન બહાર ઉતારી દીધા હતા. અહી ઓખા રેલ્વે સ્ટેશનનો મુખ્ય બોડ પણ ધારા સાયં થયો હતો.અને વાતાવરણ શાંત થતાં ફરી આ બોટો ચાલુ કરવાના સૂચનો કરાયા હતા. છેલ્લે સમાચાર મળ્યા ત્યારે બોટોમાં 50 ટકા પેસેન્જરો ભઋને જવાની પરમિટ આપી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક