Abtak Media Google News

પવિત્ર યાત્રાધામ દ્વારકા માં અનેક યાત્રિકો દર્શર્નો આવી પુણ્ય નું ભાું  ત્યારે રિલાયન્સ ગ્રુપ ના નીતા અંબાણી દ્વારકા ના જગત મંદિરે દર્શર્નો આવ્યા હતા સો સો આઇપીએલ માં મુંબઈ ઇન્ડિયન્સ ની જીત વાી કપ પણ દ્વારકાધીશ ના ચરણે અર્પણ કર્યો પવિત્ર યાત્રાધામ દ્વારકા માં   રિલાઇન્સ ઇન્ડસટ્રીઝ ના સપક સ્વ . ધીરુ ભાઈ  અંબાની ના મોટા દિકરા મુકેશભાઈ અંબાની ના પત્ની  નીતા અંબાની દ્વારકાધીશ ના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા હતા અને દ્વારકાધીશ ના મંદિરે દર્શન કર્યાં અને પાદુકા પૂજન કર્યું હતું

દ્વારકાધીશ પર અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેી જ નીતા અંબાણી દ્વારકાધીશ ના દર્શર્નો અવાર નવાર  ખાસ કરીને આઈપીએલ દરમિયાન નીતા અંબાની દરવર્ષે આવે છે  ગત વર્ષે આઈપીએલ દરમિયાન નીતાબેન અવાર નવાર આવ્યા હતા અને જયારે તાજેતર માં જ આઇપીએલ ની ફાઇનલ માં મુંબઈ ઇન્ડિયન્સ ની ૧ રને જીત ઇ હતી અને દ્વારકાધીશ ના દર્શન કરવા માટે આવ્યા અને જીત્યા બાદ કપ પણ દ્વારકાધીશ ના ચરણે મુક્યો હતો અને ભગવાન ના આશીર્વાદ લીધા હતા

વર્ષ ૨૦૧૫ માં મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ ટુર્નામેન્ટ માં કપ જીત્યા બાદ નીતા અંબાની ચેમ્પિયન કપ પણ સો લઇ આવ્યા હતા ..

ભગવાન દ્વારકાધીશ ના દર્શન કર્યા બાદ નીતા આંબવાની એ દ્વારકાધીશ પરિસર માં સનિક તેમજ યાત્રિકો સો કપ સો ઉભા અને કેટલાક લોકો સો વાતચીત પણ કરી હતી અને જય દ્વારકાધીશ બોલતા ની સો જ પબ્લિક દ્વારા પણ સામે જય દ્વારકાધીશ બોલ્યા હતા અને કેટલાક લોકો એ સેલ્ફી પણ લીધી હતી મોટી સંખ્યા માં નીતા અંબાણી તેમજ આઇપીએલ ના કપ ને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.