Abtak Media Google News

ગુજરાત સરકારે વન્ય જીવનાં રક્ષણ માટે જાગૃતિ કેળવી છે. પ્રાણીસૃષ્ટિને બચાવવા સરકારી અને નિયમો પણ યોજયા છે. કેન્દ્રીય મંત્રાલયના વન અને પર્યાવરણ અને યુનાઈટેડ કોઓપરેશન રાજ્ય સરકારથી આયોજીત – બિગ કેટ: પ્રિડેટર્સ અન્ડર થ્રેટ’ ની થીમ પર એક સેમિનારનું ઉદઘાટન કરતી વખતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

Gujarati Lion
Gujarati Lion

રૂપાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એશિયાઇ સિંહની સુરક્ષા માટે 2007 માં રાજ્ય સરકારે 40 કરોડ રૂપિયાનું ફંડ પૂરું પાડ્યું હતું. આજનાં સમયની જાગૃતતા નો ખ્યાલ આંકડા પરથી આવે છે. સામાન્ય લોકો અને પર્યાવરણને અનુકૂળ નીતિઓના ટેકાથી, રાજ્યમાં સિંહની સંખ્યા વધીને 600 થી પણ વધુ થઈ છે. વન મંત્રિ ગણપતસિંહ વાસાવા ગીર નેશનલ પાર્ક માટે 15 કરોડ અને ગીરમાં એશિયાટિક લાયન્સની વસ્તીમાં છેલ્લા દાયકામાં 46 ટકાનો વધારો આપ્યો છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના બચાવવાના પ્રયત્નોમાં ગુજરાત સરકાર સફળ રહી છે જેને કારને એશિયાનાં સિંહની સંખ્યામાં સારી સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.